મતભેદ એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરી નાખે છે.
સંબંધ ના પારખાં તો દુઃખરૂપી પાનખરમાં જ થાય,
બાકી સુખના વરસાદમાં તો બધા પાંદડા લીલા જ લાગે.
મતભેદ એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરી નાખે છે.
સંબંધ ના પારખાં તો દુઃખરૂપી પાનખરમાં જ થાય,
બાકી સુખના વરસાદમાં તો બધા પાંદડા લીલા જ લાગે.